Home / Gujarat / Ahmedabad : Ahmedabad Rathyatra: Lord Jagannath's 148th Rath Yatra will take place in the traditional manner, know the entire program

Ahmedabad Rathyatra: ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે, જાણો આખો કાર્યક્રમ

Ahmedabad Rathyatra: ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે, જાણો આખો કાર્યક્રમ

Ahmedabad Rathyatra: અમદાવાદ શહેરમાં આગામી 27મી જૂને અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. જેને લઈ મંદિર, વહીવટી તંત્ર અને અન્ય એજન્સીઓ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિર પ્રાંગણમાં કોઈ બનાવ બને કોઈ રાહત મળે તે માટે ઇન્સ્યોરન્સ હોય છે આ માટે 1 કરોડનો ઈન્સ્યોરન્સ છે. ઐતિહાસિક રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ, 101 ભારતીય પરંપરાની ઝાંખી કરાવતા ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડ બાજા રહેશે. ઐતિહાસિક રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ, 101 ભારતીય પરંપરાની ઝાંખી કરાવતા ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડ બાજા રહેશે. ભગવાનનો રથ ખેંચવા માટે 1000થી 1200 જેટલા ખલાસીઓ હશે.આ રથયાત્રામાં દેશભરમાંથી 2500 જેટલા સાધુ સંતો ભાગ લેશે. જેમાં અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી તમામ સંતો પધારશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon