પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં લોકોમાં ગુસ્સે છે. તો બીજી તરફ ભારતની બદલો લેવાની કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે. લોકોમાં જરનો માહોલ છે. ત્યારે બીજી તરફ ઇસ્લામાબાદમાં ડિપ્લોમેટિક એન્ક્લેવની (Indian High Commission) બહાર કેટલાક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતુંય