Home / Gujarat / Gandhinagar : PM Narendra Modi meets former CM Vijay Rupani's family and offers condolences

PM નરેન્દ્ર મોદીએ પૂર્વ CM વિજય રૂપાણીના પરિવારજનોને મળી પાઠવી સાંત્વના, જાણો શું કહ્યું

PM નરેન્દ્ર મોદીએ પૂર્વ CM વિજય રૂપાણીના પરિવારજનોને મળી પાઠવી સાંત્વના, જાણો શું કહ્યું

12 જૂનના રોજ, ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થયું હતું. અકસ્માત સમયે, બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનમાં 12 ક્રૂ સભ્યો સહિત કુલ 242 મુસાફરો હતા, જેમાંથી 241 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. ફક્ત એક જ વ્યક્તિ, રમેશ વિશ્વાસ કુમાર, બચી ગયો હતો, જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દુર્ઘટનામાં ગુજરાતનાં પૂર્વ CM વિજય રૂપાણી તેમની પત્નીને મળવા લંડન જઈ રહ્યા હતા. તેમનું પણ નિધન થયું હતું. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon