Home / Gujarat / Botad : Chitravao village of Umarala settled a feud that had been going on for 80 years in the presence of Mahant Bapu

Botad news: ઉમરાળાના ચિત્રાવાવ ગામે મહંત બાપુની હાજરીમાં 80 વર્ષથી ચાલતા વેરને મોં મીઠું કરાવી સમાવ્યું

Botad news: ઉમરાળાના ચિત્રાવાવ ગામે મહંત બાપુની હાજરીમાં 80 વર્ષથી ચાલતા વેરને મોં મીઠું કરાવી સમાવ્યું

Botad news: ભાવનગરના ઉમરાળા તાલુકાના ચિત્રાવાવ ગામે 80 વર્ષના વેરના વળામણા થયા, રાજપૂત સમાજમાં પેઢીઓથી ચાલતા વેર ભાવને આજે શમાવવામાં આવ્યું હતું. ગાયત્રી મંદિરના મહંત પૂજ્ય જયંતી બાપુની હાજરીમાં બે પરિવારોને ભેગા કરી મોં મીઠું કરાવી એક કર્યા હતા. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon