Home / Religion : These zodiac signs are loved by Hanumanji

Religion : હનુમાનજીને પ્રિય છે આ રાશિઓ, બજરંગબલી હરી લેશે બધાં જ સંકટો 

Religion : હનુમાનજીને પ્રિય છે આ રાશિઓ, બજરંગબલી હરી લેશે બધાં જ સંકટો 

હનુમાનજીને (Hanumanji) સંકટમોચક માનવામાં આવે છે. ભગવાન રામના ભક્ત અને ભગવાન શિવના અવતાર હનુમાનજી (Hanumanji) બધા દેવી-દેવતાઓમાં સૌથી સરળતાથી પ્રસન્ન થતા દેવતા છે. મંગળવારનો દિવસ હનુમાનજીની પૂજા અને ધ્યાન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં, હનુમાનજીની પૂજા ગ્રહોને તમારા પક્ષમાં મેળવવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. હનુમાનજી (Hanumanji)ને કળિયુગના જાગૃત દેવતા માનવામાં આવે છે. સાચા મનથી હનુમાનજીની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે. આ સાથે તેઓ મુશ્કેલીઓથી પણ રક્ષણ આપે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક રાશિઓ એવી છે જેના પર ભગવાન હનુમાનનો આશીર્વાદ હોય છે. એવું કહી શકાય કે આ રાશિઓ ભગવાન હનુમાન (Hanumanji)ની પ્રિય રાશિ છે. બજરંગબલીના આશીર્વાદથી આ લોકોને જીવનમાં ઘણી પ્રગતિ અને સંપત્તિ મળે છે. આ લોકો ખૂબ જ હિંમતવાન હોય છે અને મુશ્કેલીઓથી ડરતા નથી પણ તેનો સામનો કરે છે. જ્યોતિષ પાસેથી જાણો હનુમાનજી (Hanumanji)ની પ્રિય રાશિઓ વિશે...

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon