Pakistan Minister Khawaja Asif News : ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અંગે તાજેતરમાં ઘણા નિવેદનો સાંભળ્યા હશે. કેટલાક ભારત તરફથી આવ્યા હતા તો કેટલાક પાકિસ્તાનથી અને કેટલાક તો અમેરિકા અને અન્ય દેશો દ્વારા પણ અપાયા હતા. જોકે, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફનું નિવેદન જે હાલના સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે એવું સત્ય પહેલા કોઈ પાકિસ્તાની નેતાના મોઢેથી સાંભળ્યું નહીં હોય.

