Home / Gujarat / Gandhinagar : Gujarat government will provide assistance of Rs 5 lakh to the families of the victims of Pahalgam attack

પહેલગામ હુમલામાં ભોગ બનનારા મૃૃતકોના પરિવાજનોને 5 લાખ રૂપિયા સહાય આપશે ગુજરાત સરકાર

પહેલગામ હુમલામાં ભોગ બનનારા મૃૃતકોના પરિવાજનોને 5 લાખ રૂપિયા સહાય આપશે ગુજરાત સરકાર

જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં ગઈકાલે મંગળવારે (22 એપ્રિલ, 2025) થયેલા આતંકવાદી હુમલામાં સુરતના યુવક અને ભાવનગરના પિતા-પુત્રનું ગોળીબારીમાં મોત નીપજ્યું હતું. સરકાર દ્વારા આજે બુધવારે ભાવનગરના મૃતકોના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon