Home / Gujarat / Banaskantha : Assembly Speaker Shankar Chaudhary hints at making Rah a taluka

Banaskantha News: થરાદના રાહને તાલુકો બનાવવા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો ઈશારો, જાણો શું કહ્યું

Banaskantha News: થરાદના રાહને તાલુકો બનાવવા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનો ઈશારો, જાણો શું કહ્યું

Banaskantha News: બનાસકાંઠામાં વિભાજનને લઈને જિલ્લામાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. એવામાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં થરાદના રાહ ખાતે પહોંચેલા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. શંકર ચૌધરીએ પોતાના નિવેદનમાં રાહને તાલુકા મથક બનાવવા તરફ ઇશારો કર્યો હતો.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon