બેંગલુરૂના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBની જીતની ઉજવણી દરમિયાન ભાગદોડ કેસમાં કર્ણાટક સરકારે મોટું નિવેદન આપ્યું છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન કર્ણાટક સરકારે BCCI અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)ને આ દૂર્ઘટના માટે જવાબદાર ગણાવ્યા છે.
બેંગલુરૂના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBની જીતની ઉજવણી દરમિયાન ભાગદોડ કેસમાં કર્ણાટક સરકારે મોટું નિવેદન આપ્યું છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન કર્ણાટક સરકારે BCCI અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)ને આ દૂર્ઘટના માટે જવાબદાર ગણાવ્યા છે.