Home / Gujarat / Ahmedabad : Air India plane crash: DNA of 231 dead matched, 210 bodies handed over to families

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના: 231 મૃતકોના DNA થયા મેચ, 210 મૃતદેહો પરિવારને સોંપાયા

એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના: 231 મૃતકોના DNA થયા મેચ, 210 મૃતદેહો પરિવારને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બોઇંગ 787 વિમાન ક્રેશ થયાને આઠ દિવસ થઈ ગયા છે. વિમાનનું બ્લેક બૉક્સ અને કોકપિટ વોઇસ રૅકોર્ડર પણ મળી ગયું છે. પરંતુ તેની તપાસમાં સમય લાગી શકે છે. દુર્ઘટના સ્થળેથી મળેલા માનવ અંગોના સેમ્પલ લેવામાં આવ્યા છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon