અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ પરના આરોપો મામલે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે નક્કર પુરાવાઓ નહીં મળે ત્યાં સુધી કોઈ કાર્યવાહી નહીં થાય. આ મામલો આંધ્રપ્રદેશમાં વીજ પુરવઠા સાથે જોડાયેલો છે. અદાણી ગ્રીનને નિયત નિયમો અનુસાર કોન્ટ્રાક્ટ મળ્યો હતો.

