Home / Business : Mukesh Ambani's emotional post on Ratan Tata's death, know what Gautam Adani and Anand Mahindra said

'મેં એક મિત્ર ગુમાવ્યો', રતન ટાટાના નિધન પર મુકેશ અંબાણીની ભાવુક પોસ્ટ, જાણો અદાણી- આનંદ મહિન્દ્રાએ શું કહ્યું

'મેં એક મિત્ર ગુમાવ્યો', રતન ટાટાના નિધન પર મુકેશ અંબાણીની ભાવુક પોસ્ટ, જાણો અદાણી- આનંદ મહિન્દ્રાએ શું કહ્યું

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે મોડી રાત્રે નિધન થયું હતું. પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા રતન ટાટાએ 86 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં રાત્રે 11:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મુકેશ અંબાણીએ કહ્યું કે, રતન ટાટાનું નિધન માત્ર ટાટા ગ્રૂપ માટે જ નહીં પરંતુ દરેક ભારતીય માટે મોટી ખોટ છે. મેં આજે એક પ્રિય મિત્ર ગુમાવ્યો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon