Ahmedabad News: અમદાવાદ શહેરમાં ચંડોળા ડિમોલિશન મામલે તંત્ર દ્વારા સમાચાર સામે આવી રહ્યા છે. ડિમોલિશનની કાર્યવાહી આગામી દિવસોમાં ચાલુ રહેશે. કાટમાળ દૂર કરવામાં આવશે અને કાટમાળ દૂર કર્યા બાદ પાળા દૂર કરવામાં આવશે. દબાણ દૂર કર્યા બાદ તે જગ્યાએ દિવાલ બનાવવામાં આવી રહી છે. જે દબાણ દૂર કરવામાં આવ્યા છે તે બાંગ્લાદેશી લોકોના અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના દબાણ દૂર કરાયા છે.

