Home / Gujarat / Morbi : Mahatma of Charadwa Mahakali Ashram became a Brahmin at the age of 133, will be given Samadhi after the palanquin procession

Morbi news: ચરાડવા મહાકાળી આશ્રમના મંહત 133 વર્ષની વયે થયા બ્રહ્મલીન, પાલખીયાત્રા બાદ અપાશે સમાધિ

Morbi news: ચરાડવા મહાકાળી આશ્રમના મંહત 133 વર્ષની વયે થયા બ્રહ્મલીન, પાલખીયાત્રા બાદ અપાશે સમાધિ

Morbi news: સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણીતા એવા મોરબી જિલ્લામાં આવેલા ચરાડવા મહાકાળી આશ્રમના મહંત પૂજ્ય દયાનંદગીરી બાપુ આજે સવારે બ્રહ્મલીન થયા. તેઓ 133 વર્ષના હતા. આ અંગેની જાણ થતા ઝાલાવડ, કચ્છ, સોરાષ્ટ્ર સહિતના પંથકમાંથી ભાવિકો ઉમટી પડયા હતા. તેમના અવસાનને લીધે ભાવિકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મહાકાળી આશ્રમના મહંત પૂજ્ય દયાનંદગીરી બાપુનો જન્મ 04-11- 1892 કાર્તિક સુદ પૂનમ,અવસાન 23-05-2025 વૈશાખ વદ અગિયારસ,133 વર્ષ થયા છે. આ ઉપરાંત બ્રહ્મલીન પૂજ્ય દયાનંદગિરી મહંતની 15 ફૂટ લંબાઈની જટા સૌની આકર્ષણનું કેન્દ્ર હતી. તેમના અવસાન બાદ આખા ચરાડવામાં પાલખી યાત્રા ફર્યા બાદ તેમના પાર્થિવ દેહને સમાધિ આપવામાં આવશે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon