ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ સેનાની ત્રણેય પાંખના DGMOની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ છે. જેમાં સેનાની ત્રણેય પાંખના વડા ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી રહ્યા છે. ડીજીએમઓએ જણાવ્યું કે, અમારી લડાઈ આતંકવાદ વિરૂદ્ધ હતી. અમે 7 મેના રોજ માત્ર આતંકવાદીઓને ટાર્ગેટ કર્યા હતાં. પરંતુ પાકિસ્તાનની સેનાએ આતંકવાદનો સાથ આપ્યો.

