Home / Religion : Donate this item today your family will be saved from premature death

Religion / આજે અવશ્ય કરો આ વસ્તુનું દાન, અકાળ મૃત્યુથી બચી જશે તમારો પરિવાર

Religion / આજે અવશ્ય કરો આ વસ્તુનું દાન, અકાળ મૃત્યુથી બચી જશે તમારો પરિવાર

આજે દેશભરમાં વૈશાખ મહિનાની પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે, હિન્દુ ધર્મમાં આ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. આ પૂર્ણિમા ચંદ્ર, સૂર્ય, ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે છે, શાસ્ત્રોમાં કહેવાય છે કે, આ પૂર્ણિમા યમરાજને પણ પ્રિય છે અને આ દિવસે તેઓ પૃથ્વીવાસીઓને અકાળ મૃત્યુથી બચવા માટે આશીર્વાદ આપે છે, પરંતુ તે માટે તેમને પ્રસન્ન કરવા ખાસ ઉપાય કરવા જોઈએ.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon