જામનગર જિલ્લામાં ડૂબવાની બે અલગ અલગ દુર્ઘટનામાં કુલ ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતા અહેવાલ પ્રમામએ જોડિયા તાલુકાના જીરાગઢ ગામ નજીક આજી નદી કાંઠે કેટલાક માલધારીઓ પોતાના માલઢોર ચરાવવા ગયા હતા.
જામનગર જિલ્લામાં ડૂબવાની બે અલગ અલગ દુર્ઘટનામાં કુલ ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતા અહેવાલ પ્રમામએ જોડિયા તાલુકાના જીરાગઢ ગામ નજીક આજી નદી કાંઠે કેટલાક માલધારીઓ પોતાના માલઢોર ચરાવવા ગયા હતા.