Home / Gujarat / Devbhoomi Dwarka : Security at Dwarkadhish temple increased following Pahalgam terror attack

DWARKA NEWS: Pahalgam terror attackને પગલે દ્વારકાધિશ મંદિરની સુરક્ષા વધારાઈ

DWARKA NEWS: Pahalgam terror attackને પગલે દ્વારકાધિશ મંદિરની સુરક્ષા વધારાઈ

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને પગલે ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધિશ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. Pahalgam terror attack ને પગલે ગુજરાત સહિત ઘણી જગ્યાઓની સુરક્ષા વધારવામાં આવી છે. ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધિશ મંદિરમાં પણ અનેક લોકોનો આવરોજાવરો હોવાથી તેની સુરક્ષામાં સખત વધારો કરી દેવાયો છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon