જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને પગલે ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધિશ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. Pahalgam terror attack ને પગલે ગુજરાત સહિત ઘણી જગ્યાઓની સુરક્ષા વધારવામાં આવી છે. ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધિશ મંદિરમાં પણ અનેક લોકોનો આવરોજાવરો હોવાથી તેની સુરક્ષામાં સખત વધારો કરી દેવાયો છે.

