દલેવાલે કહ્યું કે ખેડૂતોની માંગણીઓ પર આમરણાંત ઉપવાસનો અંત લાવવામાં આવ્યો છે. ઘણા સમયથી ખેડૂતો તેમને ઉપવાસ તોડવા માટે અપીલ કરી રહ્યા હતા. ખેડૂતોની માંગણીઓને લઈને દલેવાલ 26 નવેમ્બર, 2024 થી આમરણાંત ઉપવાસ પર હતા.
દલેવાલે કહ્યું કે ખેડૂતોની માંગણીઓ પર આમરણાંત ઉપવાસનો અંત લાવવામાં આવ્યો છે. ઘણા સમયથી ખેડૂતો તેમને ઉપવાસ તોડવા માટે અપીલ કરી રહ્યા હતા. ખેડૂતોની માંગણીઓને લઈને દલેવાલ 26 નવેમ્બર, 2024 થી આમરણાંત ઉપવાસ પર હતા.