Home / Gujarat / Ahmedabad : Ahmedabad news: Another Air India flight from Ahmedabad to London cancelled

Ahmeadabd news: અમદાવાદથી લંડન જતી Air Indiaની વધુ એક ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા

Ahmeadabd news: અમદાવાદથી લંડન જતી Air Indiaની વધુ એક ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા

અમદાવાદમાં 12મી જૂને લંડન જતું એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 270થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન મંગળવારે (17મી જૂન) અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને રદ કરી છે. આ ફ્લાઈટ બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લંડન જવા માટે ટેક-ઓફ થવાની હતી. આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરો એરપોર્ટ પર અટવાયા હતાં.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon