Home / Gujarat / Ahmedabad : Air India flight to Mumbai cancelled, technical reasons cited

VIDEO: મુંબઈથી અમદાવાદ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ મુસાફરોના ભારે હોબાળા બાદ કેન્સલ, ટેકનિકલ કારણોનો અપાયો હવાલો

મુંબઈથી અમદાવાદ જતી  ફ્લાઈટ રાત્રે કેન્સલ થઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે  10:45ની એર ઇન્ડિયાની મુંબઈથી અમદાવાદ ફલાઇટ  થોડીવાર પહેલા 12:30એ રન વે પહેલા ટેક્નિકલ કારણોસર અટકી ગઈ હતી.એર ઇન્ડિયા દ્વારા ફ્લાઈટને ઉપાડવી હતી, પણ મુસાફરોએ હોબાળો કર્યો કે પ્રોબ્લેમના કારણે જો ફ્લાઇટ ટેકઓફ ન કરી શકાઈ હોય અને વિમાનમાં ખામી હોય તો શું તમે એ ઉપાડવા માટે તૈયાર છો? 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon