મુંબઈથી અમદાવાદ જતી ફ્લાઈટ રાત્રે કેન્સલ થઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે 10:45ની એર ઇન્ડિયાની મુંબઈથી અમદાવાદ ફલાઇટ થોડીવાર પહેલા 12:30એ રન વે પહેલા ટેક્નિકલ કારણોસર અટકી ગઈ હતી.એર ઇન્ડિયા દ્વારા ફ્લાઈટને ઉપાડવી હતી, પણ મુસાફરોએ હોબાળો કર્યો કે પ્રોબ્લેમના કારણે જો ફ્લાઇટ ટેકઓફ ન કરી શકાઈ હોય અને વિમાનમાં ખામી હોય તો શું તમે એ ઉપાડવા માટે તૈયાર છો?

