ભારતમાં ગરમીની ઋતુમાં ખાસ ફળોનો પાક થાય છે જના સેવનથી શરીર હાઇડ્રેટ રહે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. નિયમિત રીતે ઉનાળામાં આ ફળોનું સેવન કરવાથી પાચનમાં સહાયતા મળે છે, શરીર ઠંડુ રહે છે તથા ગરમીમા સ્વસ્થ રહેવા માટે આવશ્યક પોષક તત્વો મળે છે.
ભારતમાં ગરમીની ઋતુમાં ખાસ ફળોનો પાક થાય છે જના સેવનથી શરીર હાઇડ્રેટ રહે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. નિયમિત રીતે ઉનાળામાં આ ફળોનું સેવન કરવાથી પાચનમાં સહાયતા મળે છે, શરીર ઠંડુ રહે છે તથા ગરમીમા સ્વસ્થ રહેવા માટે આવશ્યક પોષક તત્વો મળે છે.