Vadodara News: વડોદરા પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ચોથો દિવસ છે. નદીની અંદર પડેલા સલ્ફુરિક એસિડ ટેન્ક બહાર કાઢવાની બાકી છે. તેવી જ રીતે બ્રિજ પર અટકી ગયેલું ટેન્કર પણ કાઢવાનું બાકી છે. મોટા ભાગની કામગીરી બંધ કરી દેવાઈ હોવાના સંકેત જોવા મળી રહ્યા છે. હજુ પણ બે લોકોના ગુમ હોવાની ચર્ચા છે.

