Panchmahal News: પંચમહાલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જેમાં ગોધરામાં મનરેગા યોજનામાં ભષ્ટ્રાચાર મામલે અરજી કરનાર યુવક પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. ગુજરાતમાંથી ઠેક ઠેકાણેથી મનરેગા યોજના હેઠળ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાનુ સામે આવી રહ્યું છે.

