Operation Sindoor દરમિયાન, પંજાબનું સુવર્ણ મંદિર પાકિસ્તાનનું નિશાન હતું. ભારતીય સેનાએ કહ્યું કે પાકિસ્તાને હુમલા કર્યા, પરંતુ અમે સુવર્ણ મંદિરને નુકસાન થવા દીધું નહીં. ભારતીય સેનાએ આકાશ મિસાઇલ સિસ્ટમ સહિત ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ અમૃતસરના સુવર્ણ મંદિર અને પંજાબના શહેરોને પાકિસ્તાની મિસાઇલ અને ડ્રોન હુમલાઓથી કેવી રીતે સુરક્ષિત રાખ્યા તેનું પ્રદર્શન બતાવ્યું.

