Ahmedabad plane crash: અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનામાં અકાળે નિધન પામેલા ગુજરાતના ભૂતપૂર્વ CM વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલી આપવા બનાસકાંઠાની ડીસા રાજપૂરપાંજરાપોળમાં 100 ટન ઘાસ આશરે 9000 જેટલી ગાયોને ખવડાવી સંચાલકો દ્વારા સાચા અર્થમાં ગુજરાતના ભૂતપૂર્વ CM વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી હતી.

