Home / Gujarat / Banaskantha : Ahmedabad plane crash: Tribute to former Gujarat CM by feeding 100 tons of grass to 9000 cows through Deesa-Rajpur Panjrapol

Ahmedabad plane crash: ડીસા-રાજપુર પાંજરાપોળ દ્વારા 100 ટન ઘાસ 9000 ગાયોને ખવડાવી ગુજરાતના પૂર્વ CMને પાઠવી શ્રદ્ધાંજલી

Ahmedabad plane crash: ડીસા-રાજપુર પાંજરાપોળ દ્વારા 100 ટન ઘાસ 9000 ગાયોને ખવડાવી ગુજરાતના પૂર્વ CMને પાઠવી શ્રદ્ધાંજલી

Ahmedabad plane crash: અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનામાં અકાળે નિધન પામેલા ગુજરાતના ભૂતપૂર્વ CM વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલી આપવા બનાસકાંઠાની ડીસા રાજપૂરપાંજરાપોળમાં 100 ટન ઘાસ આશરે 9000 જેટલી ગાયોને ખવડાવી સંચાલકો દ્વારા સાચા અર્થમાં ગુજરાતના ભૂતપૂર્વ CM વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવી હતી. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon