અમદાવાદમાં કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક પૂર્ણ થઈ છે. આવનાર ચૂંટણી અંગે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, કાર્યક્રરોના દિલમાં શું છે અને આગળ સંગઠનના નવસર્જન માટે વિસ્તૃત ચર્ચા થઈ હતી. ગુજરાતમાં બે પેટા ચૂંટણી આવી રહી છે તે અંગે ચર્ચા થઈ.

