Gujarat Accident News: ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ હોય તેમ સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. એવામાં અરવલ્લી અને ભાવનગરમાંથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. બંને સ્થળો પર અકસ્માતમાં કુલ ચાર લોકોના મોત નિપજ્યાં છે.
Gujarat Accident News: ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ હોય તેમ સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. એવામાં અરવલ્લી અને ભાવનગરમાંથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. બંને સ્થળો પર અકસ્માતમાં કુલ ચાર લોકોના મોત નિપજ્યાં છે.