Home / Gujarat / Ahmedabad : Ahmedabad pLane crash news live updates

અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે સર્જાઇ? 3 મહિનામાં તપાસ ટીમ પોતાનો રિપોર્ટ સોપશે

અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે સર્જાઇ? 3 મહિનામાં તપાસ ટીમ પોતાનો રિપોર્ટ સોપશે

અમદાવાદમાં લંડન જતું એર ઇન્ડિયાનું AI171 પ્લેન ક્રેશ થતા 241 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં વિમાન બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની મેસ પર ક્રેશ થતા તેમાં ભોજન કરતા કેટલાક લોકોના પણ મોત થયા છે. આ ઘટનામાં મૃતકઆંક 275 સુધી પહોંચ્યો છે.આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. આ ઘટના બાદ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ આવીને ઇજાગ્રસ્ત લોકોની સિવિલ હોસ્પિટલમાં મુલાકાત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

Icon