Ahmedabad Plane Crash News: અમદાવાદના એર ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં “ રામ રાખે એને કોણ ચાખે “ કહેવતને સાબિત કરતો એક ચમત્કારિક બનાવ બન્યો છે. બી.જે. મેડિકલ કોલેજમાં ફર્સ્ટ યર MBBS ના વિદ્યાર્થી દ્રિજેશ મોરનો આ દુર્ઘટનામાં ચમત્કારિક બચાવ થયો છે. પ્લેન ક્રેશ થયું ત્યારે દ્રિજેશ બિલ્ડિંગમાં હાજર હતો અને હાથ ધોઈ રહ્યો હતો. જો કે દ્રિજેશ પરત માદરે વતન પાલનપુર પહોચ્યો હતો જો કે, આ ઘટનાને ચિતારથી જણાવી હતી.

