Home / Gujarat / Ahmedabad : Noida Visa company defrauds businessman of Rs 1.23 crore

Visa Fraud: અમદાવાદના વેપારી સાથે નોઈડાની વિઝા કંપનીએ કરી 1.23 કરોડની છેતરપિંડી, ત્રણ સામે ફરિયાદ

Visa Fraud: અમદાવાદના વેપારી સાથે નોઈડાની વિઝા કંપનીએ કરી 1.23 કરોડની છેતરપિંડી, ત્રણ સામે ફરિયાદ

ગુજરાતીઓમાં વિદેશ જવા માટે ખુબ જ ક્રેઝ છે અને દર વર્ષે હજારોની સંખ્યામાં ગુજરાતીઓ વિદેશ ભણવા અને કામ કરવા માટે જાય છે. પરંતુ ઘણી વખત વિદેશ જવા ઈચ્છુક યુવક યુવતીઓ સાથે કેટલાક વિઝા એજન્ટો છેતરપિંડી કરતા હોય છે. એવામાં અમદાવાદમાં એક વેપારી છેતરપિંડીનો ભોગ બન્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon