Home / Gujarat / Ahmedabad : Passenger's relatives rushed to the scene after hearing the news of the plane crash

VIDEO/ Plane Crashના સમાચાર સાંભળી યાત્રીના સગા દોડી આવ્યા, તેઓ સ્વસ્થ હોય તેવી પ્રાર્થના સાથે શોધખોળ

Ahmedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઈન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન એરપોર્ટ પરથી બપોરે 1:38 વાગ્યે ટેક ઓફ થયું હતું અને 1:40 વાગ્યે દુર્ઘટના સર્જાઇ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ દુર્ઘટનામાં 133 લોકોના મોત થયા હતા. જેમાં 6 ક્રૂ મેમ્બર્સનો પણ સમાવેશ થાય છે. ફક્ત બે લોકો બચ્યા હતા: અશોક અગ્રવાલ અને વિનોદ રેવા શંકર ત્રિપાઠી. એવામાં પ્લેનમાં ગાંધીનગરના 67 વર્ષીય ચૈતન્ય પરીખ સવાર હતા. તેમના સગા દ્વારા વીડિયો શેર કરવામાં આવ્યો છે. જો કે, હજુ મૃત્યુના સમાચાર નથી.

Related News

Icon