Home / Gujarat / Ahmedabad : The famous Chandan Yatra of Lord Jagannath will be held

Ahmedabad news; પ્રસિદ્ધ જગન્નાથ ભગવાનની ચંદનયાત્રા યોજાશે, બહોળી સંખ્યામાં લોકો ઉમટશે

Ahmedabad news; પ્રસિદ્ધ જગન્નાથ ભગવાનની ચંદનયાત્રા યોજાશે, બહોળી સંખ્યામાં લોકો ઉમટશે

રાજ્યના અમદાવાદમાં પ્રસિદ્ધ જગન્નાથ ભગવાનની ચંદનયાત્રા યોજાશે. અમદાવાદમાં બુધવારે ભગવાન જગન્નાથની ચંદનયાત્રા યોજાશે.આ વખતે ચંદનયાત્રામાં ભગવાનને વિશેષ પ્રાર્થના કરવામાં આવશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલી અપાશે

પહેલગામ આતંવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલી આપવાની સાથે ભગવાન જગન્નાથને દેશને આતંકવાદ મુક્ત ભનાવવા પ્રાર્થના કરવામાં આવશે.આ ચંદન યાત્રા રથયાત્રાનું પ્રથમ પડાવ છે.જ્યાંથી રથયાત્રા માટેની વિધિ શરૂ થાય છે.

Related News

Icon