Home / Gujarat / Ahmedabad : VIDEO: A large number of devotees participated in Jagannathji's water procession in Ahmedabad

VIDEO: અમદાવાદમાં સંખ્યાબંધ ભક્તોએ જગન્નાથજીની જળયાત્રામાં ભાગ લીધો, થયા ભાવવિભોર

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે રથયાત્રાને લઈને તૈયાર કરી દેવામાં આવી છે. સાબરમતી નદીમાં ભગવાનનો જળાભિષેક કરવામા આવ્યો હતો. ત્યારે અનેક ભક્તોએ આ જળયાત્રામાં ભાગ લીધો હતો અને તેઓ ભાવવિભોર થયા હતા.મળતા અહેવાલ પ્રમાણે સાબરમતી નદીના સોમનાથના ભૂદરના આરે 108 કળશમાં પાણી ભરીને ભગવાન પર મહાજળાભિષેક કરવામા આવ્યો હતો..

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store
Related News

Icon