Rajkot Gamezone fire : રાજકોટ ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડમાં SITએ ગાંધીનગરમાં 7 જેટલા IAS અને IPS અધિકારીની પૂછપરછ શરુ કરી છે. અગ્નિકાંડ મામલે ગાંધીનગર સ્ટેટ ક્રાઈમ રેકર્ડ બ્યુરો ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં રાજ્યના DGP વિકાસ સહાય તેમજ SITના વડા સુભાષ ત્રિવેદીએ આ અધિકારીઓની પૂછપરછ કરી :

