મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા અને એકલવાયુ જીવન જીવતા 75 વર્ષના વૃદ્ધ પરણવા નીકળ્યા હતા. આ વૃદ્ધની જાનમાં ડીજેના તાલે આખુંય ગામ જોડાયું અને ગામના જ એક મંદિરમાં સમાજના રિતી-રિવાજ મુજબ તે લગ્ન ગ્રંથિથી જોડાયા.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા અને એકલવાયુ જીવન જીવતા 75 વર્ષના વૃદ્ધ પરણવા નીકળ્યા હતા. આ વૃદ્ધની જાનમાં ડીજેના તાલે આખુંય ગામ જોડાયું અને ગામના જ એક મંદિરમાં સમાજના રિતી-રિવાજ મુજબ તે લગ્ન ગ્રંથિથી જોડાયા.