Home / Gujarat / Mahisagar : Three youths died in an accident in Santrampur

મહિસાગર: સંતરામપુરના વડાતળાવ પાસે અજાણ્યા વાહને બાઈકને મારી ટક્કર, બે સગાભાઈ સહિત ત્રણના મોત

મહિસાગર: સંતરામપુરના વડાતળાવ પાસે અજાણ્યા વાહને બાઈકને મારી ટક્કર, બે સગાભાઈ સહિત ત્રણના મોત

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટના મહિસાગરના સંતરામપુરથી સામે આવી છે. સંતરામપુરના વડાતળાવ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. વડાતળાવ નજીક અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી હતી.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon