હળવદ નગરપાલિકા દ્વારા તળાવમાં વહેલી સવારથી શ્રમિકોના ઝુપડાઓ હટાવવાની કામગીરી શરૂ કરવામા આવી છે.ઝૂંપડા ન હટાવવા મામલતદાર, ધારાસભ્ય અને સંસદ સભ્ય સહિતના લોકોને આવેદનપત્ર ગત ૪ તારીખે પાઠવ્યું હતુ.આ અંગે ચીફ ઓફિસરે જણાવ્યુ કે શહેરમાં સામંતસર તળાવમાં શ્રમિકોના 100થી વધુ ઝુપડાઓ હટાવાશે.