Home / Gujarat / Narmada : Sardar Sarovar Dam was 54 percent full due to heavy rains

ગુજરાત: ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમ 54 ટકા ભરાયો, 46 જળાશયો છલકાતા એલર્ટ

ગુજરાત: ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમ 54 ટકા ભરાયો, 46 જળાશયો છલકાતા એલર્ટ

ગુજરાતના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે રાજ્યના 46 જળાશયો છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ત્યારે સરદાર સરોવર ડેમમાં 1,80,589 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ 54.06 ટકા જળસંગ્રહ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના કુલ 206 જળાશયોમાં 2,40,661 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ 42.96 ટકા જળસંગ્રહ નોંધાયો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon