Home / Gujarat / Panchmahal : More than 25 buses will be run from Godhra ST depot for Holi-Dhuleti festival

પંચમહાલ: હોળી-ધુળેટી તહેવારને લઈને ગોધરા ST ડેપો 25થી વધુ બસો દોડાવાશે

પંચમહાલ: હોળી-ધુળેટી તહેવારને લઈને ગોધરા ST ડેપો 25થી વધુ બસો દોડાવાશે

પંચમહાલમાં હોળી-ધુળેટી પર્વને અનુલક્ષીને ગોધરા ST ડેપોએ ખાસ નિર્ણય કર્યો છે.  ગોધરા એસટી ડેપો દ્વારા તહેવારોમાં વધુ બસો દોડાવવામાં આવશે.  શ્રમજીવી પરીવારોને સુરક્ષિત રીતે માદરે વતન પહોંચાડવા માટે એસટી વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon