Home / Gujarat / Surendranagar : police complaint of atrocities has been filed against 2 Dhrangadhra BJP leaders

ધ્રાંગધ્રા ભાજપના 2 નેતાઓ સામે એટ્રોસિટીની નોંધાઇ પોલીસ ફરિયાદ

ધ્રાંગધ્રા ભાજપના 2 નેતાઓ સામે એટ્રોસિટીની નોંધાઇ પોલીસ ફરિયાદ

સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા ભાજપના 2  નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ધ્રાંગધ્રા શહેર ભાજપના પ્રમુખ કિરીટસિંહ જાડેજા અને ભાજપના અન્ય આગેવાન જીતુભા ઝાલા સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મનીષ સિંધવ નામના યુવકે ભાજપના 2  નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. DCW કંપનીમાં યુવક દ્વારા રજુઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ભાજપના આગેવાનોએ યુવકને જાતીય આપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવાનો સિલસિલો યથાવત છે.

Related News

Icon