Home / Gujarat / Surendranagar : The case of the death of 2 youths due to gas leakage has become more serious

ગેસ ગળતરથી 2 યુવાનોના મોતનો મામલો વધુ વકર્યો, પાટડી બંધનું આપવામાં આવ્યું એલાન

ગેસ ગળતરથી 2 યુવાનોના મોતનો મામલો વધુ વકર્યો,  પાટડી બંધનું આપવામાં આવ્યું એલાન

રાજ્યની પાટડી નગરપાલિકાની બેદરકારીના કારણે ગેસ ગળતરની ઘટનામાં 2 યુવકોના મોત બાદ,  ચીફ ઓફિસર અને એસઆઈની અટકાયત કરવામાં ન આવતા આજે પાટડી બંધનું એલાન આપવામાં આવ્યું છે. પરિવારજનોએ આ મામલે ભારે હોબાળો મચાવ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આજે પાટડી બંધનું એલાન આપવામાં આવ્યું

ઘટનાને ત્રણ દિવસ થયા છતાં પણ ચીફ ઓફિસર મોસમ પટેલ અને એસ.આઈ હર્ષદની અટકાયત કરવામાં આવી નથી.જેના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વહેલી સવારથી ગોઠવી દેવામાં આવ્યો

લોકોએ મૌન રેલી યોજીને પ્રતિક ઉપવાસ પણ કર્યાં હતા.ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વહેલી સવારથી ગોઠવી દેવામાં આવ્યો હતો.

Related News

Icon