Home / Religion : Trees and plants placed in the wrong direction in the house increase stress

Religion: ઘરમાં ખોટી દિશામાં રાખેલા વૃક્ષો અને છોડ વધારે છે તણાવ, કજિયા કંકાશ વધે

Religion: ઘરમાં ખોટી દિશામાં રાખેલા વૃક્ષો અને છોડ વધારે છે તણાવ, કજિયા કંકાશ વધે

વાસ્તુશાસ્ત્રમાં ઊર્જાનું વિશેષ મહત્ત્વ છે.  ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનો પ્રભાવ વ્યક્તિના જીવન પર પડે છે. વાસ્તુ શાસ્ત્રમાં દરેક વસ્તુને સ્થાન આપવા માટે ચોક્કસ દિશા નિર્ધારિત કરવામાં આવી છે. વાસ્તુમાં વૃક્ષો અને છોડ વાવવાની ચોક્કસ દિશા પણ જણાવવામાં આવી છે. ખોટી દિશામાં લગાવેલા વૃક્ષો અને છોડ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon