નર્મદા જિલ્લામાં આવકના દાખલા બોગસ બનાવવાની બાબતમાં ચૈતર વસાવાએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. ભાજપના નેતાઓ આવકના બોગસ દાખલામાં સંડોવાયેલા છે, તેવો આક્ષેપ કર્યો છે. ભાજપના નેતાઓ દાખલા કૌભાંડમાં સંડોવાયેલા છે. તેઓની ધરપકડ થતી નથી તેવો ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો છે.

