Home / India : 14 Naxalites killed in encounter with security forces in Chhattisgarh

છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા, 16 નક્સલીઓ ઠાર; કુકર બોમ્બ પણ મળ્યા

છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા, 16 નક્સલીઓ ઠાર; કુકર બોમ્બ પણ મળ્યા

છત્તીસગઢના ગરિયાબંદમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોની ગરિયાબંધમાં નક્સલીઓ સાથે અથડામણ થઇ હતી. આ અથડામણમાં 16 નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે. સોમવારથી ચાલી રહેલી અથડામણમાં સુરક્ષાદળોએ 16 નક્સલીઓને ઠાર માર્યા છે.  આ અથડામણમાં 1 કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતો એક નક્સલી પણ માર્યો ગયો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon