Home / India : 32 MLAs want to leave AAP, claims Congress in Punjab

AAP છોડીને આવવા ઈચ્છે છે 32 ધારાસભ્યો, પંજાબમાં કોંગ્રેસના દાવાથી ખળભળાટ

AAP છોડીને આવવા ઈચ્છે છે 32 ધારાસભ્યો, પંજાબમાં કોંગ્રેસના દાવાથી ખળભળાટ

દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ આમ આદમી પાર્ટી પર સંકટના વાદળો વધી રહ્યા છે. પંજાબમાં તેના 32 ધારાસભ્યો પક્ષ છોડવાની ફિરાકમાં હોવાના અહેવાલો મળ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને પણ પદ પરથી દૂર કરવાની કવાયત હાથ ધરાય તેવી શક્યતાઓ દર્શાવાઈ છે. જેના લીધે આમ આદમી પાર્ટી પર પંજાબમાંથી પણ સત્તાની કમાન છૂટવાનો ડર વધ્યો છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon