Home / India : 'No one's dominance in politics is permanent', BJP leader challenges Shinde

'રાજકારણમાં કોઈનો દબદબો કાયમી નથી' શિંદેને ભાજપ નેતાનો પડકાર

'રાજકારણમાં કોઈનો દબદબો કાયમી નથી' શિંદેને ભાજપ નેતાનો પડકાર

મહારાષ્ટ્રના રાજકારણમાં ભલે ભાજપ અને શિવસેના (શિંદે જૂથ) નેતા એકનાથ શિંદે સાથે મળીને સરકાર ચલાવી રહ્યા હોય. પરંતુ બંને વચ્ચે હજુપણ શીત યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન એકનાથ શિંદે સામે બીજો પડકાર આવ્યો છે. સોમવારે (24મી ફેબ્રુઆરી) ભાજપના મંત્રી ગણેશ નાઈકે પોતાના ગઢ થાણેમાં જનતા દરબાર યોજી હતી. આ દરમિયા તેમણે જણાવ્યું હતું કે, 'રાજકારણમાં કોઈનો દબદબો કાયમી નથી. નેતૃત્વ બદલાતું રહ્યું છે. આ બાબત જનતાની સ્વીકૃતિ પર પણ આધાર રાખે છે કે કોનું વર્ચસ્વ રહેશે.'

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon