Home / India : Pastor Bajinder sentenced to life imprisonment in rape case

દુષ્કર્મ કેસમાં પાદરી બજિન્દરને આજીવન કેદની સજા, 7 વર્ષ પછી પીડિતાને મળ્યો ન્યાય

દુષ્કર્મ કેસમાં પાદરી બજિન્દરને આજીવન કેદની સજા, 7 વર્ષ પછી પીડિતાને મળ્યો ન્યાય

પંજાબનો સ્વયંભૂ પાદરી બજિન્દર સિંહને મોહાલી કોર્ટે હાલમાં જ દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત કર્યો છે. આજે કોર્ટે તેને આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ મામલે કોર્ટે 28 માર્ચે જ તેને દોષિત જાહેર કરી દીધો હતો. તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે પીડિતાને સાત વર્ષ બાદ ન્યાય મળ્યો છે. આ દુષ્કર્મના કેસમાં કુલ છ આરોપી હતાં. જેમાં પુરાવાના અભાવે પાંચનો બચાવ થયો હતો. પરંતુ બજિન્દર વિરૂદ્ધ પુરાવા સાબિત થતાં તેને સજા ફટકારવામાં આવી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

Icon