ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર ચોખાના નિકાસકારોપર જોવા મળી રહી છે. ઓલ ઈન્ડિયા રાઈસ એક્સપોર્ટસ એસોસિએશનના જણાવ્યા અનુસારપ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને કારમે ઈરાનને મોકલવામાં આવનારાા લગભગ એક લાખ ટન બાસમતી ચોખા ભારતીય પોર્ટ પર ફસાયેલા છએ. ભારત માટે સાઉદી અરબ પછી ઈરાન બાસમતી ચોખાનું સૌથી મોટું બજાર છે.

