Home / India : Indian rice exporters in trouble due to Israel-Iran war

ઈઝરાયેલ- ઈરાન યુદ્ધથી ભારતીય ચોખા નિકાસકારો મુશ્કેલીમાં, ગુજરાતના બંદરો પર લાખો ટન બાસમતી ચોખા અટવાયા

ઈઝરાયેલ- ઈરાન યુદ્ધથી ભારતીય ચોખા નિકાસકારો મુશ્કેલીમાં, ગુજરાતના બંદરો પર લાખો ટન બાસમતી ચોખા અટવાયા

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર ચોખાના નિકાસકારોપર જોવા મળી રહી છે. ઓલ ઈન્ડિયા રાઈસ એક્સપોર્ટસ એસોસિએશનના જણાવ્યા અનુસારપ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને કારમે ઈરાનને મોકલવામાં આવનારાા લગભગ એક લાખ ટન બાસમતી ચોખા ભારતીય પોર્ટ પર ફસાયેલા છએ. ભારત માટે સાઉદી અરબ પછી ઈરાન બાસમતી ચોખાનું સૌથી મોટું બજાર છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon