જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકો પાછા ફરવા લાગ્યા છે. ગુરુવારે, અટારી બોર્ડરથી 104 પાકિસ્તાની નાગરિકો તેમના દેશ પરત ફર્યા. જ્યારે 29 ભારતીયો પાકિસ્તાનથી ભારત આવ્યા છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકો પાછા ફરવા લાગ્યા છે. ગુરુવારે, અટારી બોર્ડરથી 104 પાકિસ્તાની નાગરિકો તેમના દેશ પરત ફર્યા. જ્યારે 29 ભારતીયો પાકિસ્તાનથી ભારત આવ્યા છે.