Home / India : Pahalgam attack: 104 Pakistanis returned from Attari border, 29 Indians returned

અટારી બોર્ડરથી 104 પાકિસ્તાનીઓ પાછા ફર્યા, 29 ભારતીયો પરત આવ્યા, ગેટ ખોલ્યા વિના થઈ રિટ્રીટ સેરેમની

અટારી બોર્ડરથી 104 પાકિસ્તાનીઓ પાછા ફર્યા, 29 ભારતીયો પરત આવ્યા, ગેટ ખોલ્યા વિના થઈ રિટ્રીટ સેરેમની

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકો પાછા ફરવા લાગ્યા છે. ગુરુવારે, અટારી બોર્ડરથી 104 પાકિસ્તાની નાગરિકો તેમના દેશ પરત ફર્યા. જ્યારે 29 ભારતીયો પાકિસ્તાનથી ભારત આવ્યા છે.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon